બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:14 AM, 18 February 2021
ADVERTISEMENT
All it takes is an SMS, to begin with your personal loan process.
— State Bank of India (@TheOfficialSBI) February 16, 2021
SMS <PERSONAL> on 7208933145.
To know more: https://t.co/TH5bnGWu1V pic.twitter.com/EJin90BhxV
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય સ્ટેટ બેઁક પોતાના ગ્રાહકોને એક મિસ કોલથી પર્સનલ લોન ઉપલબ્ધ કરાવશે. બેઁકે પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી આ માહીતી આપી છે.
SBIના ટ્વિટ અનુસાર એક્સપ્રેસ ક્રેડિય પર્સનલ લોન સર્વિસમાં ફટાફટ લોન મળી રહી છે. કસ્ટમરને માત્ર એક મિસ કોલ કરવાનો રહેશે અને બાદમાં બેઁક જલ્દી જ અપ્રુવલ સાથે લોન આપી દેશે. આ લોનનો વ્યાજદર પણ 9.6 ટકાથી ઓછુ છે.
ADVERTISEMENT
કેટલી મળશે લોન
SBIએ આ સ્કીમમાં 25 હજારથી લઇને 20 લાખ રૂપિયાની લોન આપવાનું નક્કી કર્યુ છે. સાથે જ 5 થી 20 લાખની લોનની ઓવરડ્રાફ્ટ સર્વિસ પણ મળી રહી છે. તેમાં કોઇ ગેરન્ટર કે સિક્યોરીટીની જરૂર નથી.
કોને મળશે આ લોન
ADVERTISEMENT
બેંકને સમયાંતરે ગ્રાહકોના KYC ડિટેલ્સને અપડેટ કરવાની જરૂર રહે છે. આ પ્રોસેસમાં કેટલીક બેઝિક ડિટેલ્સને વેરિફાઈ કરવાની રહે છે.
ADVERTISEMENT
કેવી રીતે અપડેટ કરાવી શકાય છે બેંક KYC

સગીર એકાઉન્ટ હોલ્ડર શું કરશે
જો એકાઉન્ટ હોલ્ડર સગીર છે કે પછી 10 વર્ષથી નાના છે તો તેમનું આઈડી પ્રૂફ જોઈશે જે એકાઉન્ટને ઓપરેટ કરી રહ્યા છે. જો સગીર પોતે એકાઉન્ટ ઓપરેટ કરે છે તો તે સ્થિતિમાં વ્યક્તિની ઓળખ કે ઘરના એડ્રેસનું વેરિફિકેશન કરીને સામાન્ય કેસની જેમ ટ્રીટ કરાશે.
NRI ગ્રાહકો માટે આ છે પ્રક્રિયા
જો તમે એનઆરઆઈ છો તો તમારે તમારો પાસપોર્ટ કે વીઝા આપવાનો રહેશે. રેસિડેન્સ વીઝાનો ફોરેન ઓફિસર્સ, નોટરી, ઈન્ડિયન એમ્બેસી સહિત સંબંધિત બેંકના ઓફિસર દ્વારા વેરિફાઈ કરાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.