બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Premal
Last Updated: 01:00 PM, 15 February 2022
સાંધાના દુ:ખાવામાંથી મળી શકે છૂટકારો
ઘણા રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત રીતે ખાવામાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરે છે તેમને સંધિવા થવાની શક્યતા ઓછી થઇ જાય છે. આ ઉપરાંત સાંધાના દુ:ખાવામાં પ્રાકૃતિક સારવાર પણ ખૂબ ફાયદાકારક છે. આ રોગની સારવાર કરવામાં તુલસી મોટી ભૂમિકા નિભાવે છે. કારણકે તુલસીમાં કુદરતી ગુણ હોય છે, જેનુ તેલ બનાવીને દુ:ખાવાવાળી જગ્યાએ લગાવવાથી તાત્કાલિક આરામ મળે છે.
સંધિવાના દુ:ખાવામાંથી છૂટકારો મેળવવા અપનાવો આ પદ્ધતિ
હૉટ અને કોલ્ડ થેરાપી
હૉટ અને કોલ્ડ થેરાપી સાંધાના દુ:ખાવામાં ખૂબ આરામદાયક સાબિત થાય છે. એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં એપ્સમ મીઠુ મિલાવો. આ પાણીમાં પગને 10 થી 15 મિનિટ સુધી ડૂબાડીને રાખો. આ દરમ્યાન પગને હળવી રીતે હલાવતા રહો. પાણીની ગરમી અને માલિશથી સ્કિનના રોમ-છિદ્ર ખુલી જાય છે અને એપ્સમ મીઠુ શરીરની અંદરથી યુરિક એસિડને બહાર તરફ ખેંચે છે. પગને લૂસી નાખો અને ઢાંકી દો.
પોતાના ફૂડમાં યોગ્ય ફેટી એસિડ સામેલ કરો
દરેક માણસના અનુકૂળ સ્વાસ્થ્ય માટે પોતાના ભોજનમાં ઓમેગા-3 ફેટી એસિડને ફરજીયાત સામેલ કરવુ જોઈએ. જેમાં સામેલ ચરબીને પણ સંધિવાના દુ:ખાવામાં વધુ ફાયદો મળે છે. ફિશ ઑઈલમાં પુષ્કળ માત્રામાં ઓમેગા-3 એસિડ હોય છે. જેનુ સેવન સાંધાના દુ:ખાવા અને સંધિવામાં ફાયદાકારક હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners