બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Noor
Last Updated: 12:52 PM, 27 September 2021
બ્રેસ્ટ ફીડિંગ કરાવતી માં જો ખાનપાનમાં ધ્યાન ન આપે તો નવજાત શિશુને પણ કબજિયાતની તકલીફ થતી હોય છે આ સિવાય આજકાલ નાના બાળકો ફાસ્ટફૂડ, જંકફૂડ અને બહારનો ખોરાક વધુ ખાવા લાગ્યા છે. જેના કારણે પણ બાળકોમાં કબજિયાતની સમસ્યા વધી ગઈ છે. કબજિયાતની સમસ્યા નાના બાળકોને થવા પર પેટમાં દર્દની સમસ્યા પણ વધે છે. જોકે શરૂઆતમાં જ ધ્યાન આપીને જો કેટલાક નુસખાઓ અપનાવવામાં આવે તો તેનાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે.
આ ઉપાય કરી લો
બેકિંગ સોડાથી શેક
આ ઉપાય દરેક ઉંમરના બાળકોમાં અપનાવી શકાય છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખીને મિક્સ કરીને લો. પછી તેમાં રૂમાલ પલાળીને નિચોલી તેનાથી પેટ પર શેક કરો. લગભગ 15 મિનિટ સુધી શેક કરો. આવું કરવાથી બાળકને કબજિયાત અને પેટ દર્દ બંને સમસ્યા દૂર થઈ જશે.
આદુની પેસ્ટ
આ ઉપાય પાંચ વર્ષની ઉપરના બાળકો માટે અપનાવો. કારણ કે આદુની તાસીર ગરમ હોય છે. જે નાના બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. પાંચ વર્ષથી ઉપરના બાળકોને કબજિયાત રહેતી હોય તો તેમણે મુલેઠી અને આદુનો રસ સપ્રમાણમાં કાઢીને તેમાં મધ મિક્સ કરીને અડધી ચમચી આપો. આ ઉપાય દિવસમાં 3વાર કરો.
નારંગીનો જ્યૂસ
સૌથી પહેલાં એકદમ સરળ ઉપાય વિશે તમને જણાવીશું. બાળકોમાં કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે નારંગીનો જ્યૂસ અને પાણીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 1 કપ નારંગીના જ્યૂસમાં અડધો કપ પાણી મિક્સ કરીને દિવસમાં 2વાર બાળકને પીવડાલો. સાંજ સુધી કબજિયાતમાં આરામ મળશે. 6 મહિનાથી નાના બાળકને ડોક્ટરની સલાહ વિના આપવું નહીં.
કિસમિસ
કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે કિસમિસ પણ બહુ જ ફાયદાકારક રહે છે. જો બાળકને કબજિયાત રહેતી હોય તો 3-4 કિસમિસને પાણીમાં પલાળી દો. પછી તેનો જ્યૂસ કાઢીને બાળકને આપો. થોડાં કલાકમાં જ બાળકને સારું થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news