પંજાબ / કેજરીવાલ પરના આરોપ મામલે CM ચન્નીએ લખેલા પત્રનો અમિત શાહે આપ્યો જવાબ, કહ્યું- આ મામલે કેન્દ્ર સરકાર ગંભીર

Home minister amit shah punjab cm channi kejriwal kumar vishwas

પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પહેલા અલગાવવાદના મુદ્દે ગરમાવો આવી ગયો છે. AAPના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના દાવાએ રાજકારણમાં હડકંપ લાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ