કોરોના વાયરસ / આરોગ્ય અગ્ર સચિવે કહ્યું- રાજ્યમાં કોરોના વાયરસના 4 દર્દી સાજા થયા, જાણો ક્યાં કેટલા કેસ

Health Principal Secretary Jayanti Ravi press conference coronavirus 30 march 2020

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, સુરતમાં સાંજે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યારે અમદાવાદમાં 3 અને સુરતમાં 1 મળી 4 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્ચ થયા છે. ગુજરાતમાં કુલ 70 પોઝિટિવ કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ