બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / haryana police baton lathicharge farmers kisan at karnal gharaunda toll plaza
Premal
Last Updated: 06:07 PM, 28 August 2021
સરકારે ફરીથી ખેડૂતોનું લોહી વહાવ્યું: રાહુલ ગાંધી
ખરેખર, કરનાલમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતુ. આ કાર્યક્રમના વિરોધમાં ખેડૂત કરનાલના ઘરોંડામાં એક ટોલ પર એકત્રિત થયા હતા. ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યાં હતા. સુચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ખેડૂતોને હાઈવે ખાલી કરવાનું કહ્યું. આ ઘટના પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકારે ફરીથી ખેડૂતોનું લોહી વહાવ્યું છે.
ખેડૂત આંદોલન પકડશે ગતિ?
આરોપ છે કે પોલીસે ખેડૂતોને હાઈવે પરથી હટાવવા માટે લાઠીચાર્જ કર્યો. આ દરમ્યાન ઘણાં ખેડૂત પ્રદર્શનકારીઓ ઘાયલ પણ થયા હતા. તો સંયુક્ત કિસાન મોરચાના ડોકટર દર્શન પાલે કહ્યું, જે ખેડૂતો ઘાયલ થયા છે, જો તેઓ વધારે ઘાયલ થયા તો આંદોલન હજી વેગ પકડશે.
શાંતિપૂર્ણ આંદોલનમાં પોલીસે પાડ્યો ભંગ
દર્શન પાલે લાઠીચાર્જનો વિરોધ દર્શાવવા માટે ખેડૂતોને રાજ્યના દરેક હાઈવે અને ટોલ ચક્કાજામ કરાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું, પોલીસે સેંકડો ખેડૂતોની ધરપકડ કરી છે. તેમણે દાવો કર્યો છે કે ખેડૂત શાંતિપૂર્ણ પદ્ધતિથી પ્રદર્શન કરી રહ્યાં હતા ત્યારે તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news