કોરોના સંકટ / ગુજરાતના આ શહેરમાં કોરોનાના વધતા કેસને લઇને ત્રણ દિવસ જનતા કર્ફ્યુંનો લેવાયો નિર્ણય

gujarat mahisagar lunawada janatacurfew

ગુજરાતમાં કોરોનાવાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ જે જિલ્લાઓમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી હતી ત્યાં પણ હવે ધીરે-ધીરે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોમાં વધારો જોવા મળતા લુણાવાડામાં આગામી 17 તારીખથી 20 તારીખ સુધી લોકો સ્વયંમ જનતા કર્ફ્યું પાળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ