બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat government will buy Ravi crop directly from farmers

રાહત / ગુજરાતના ખેડૂતોની મોટી સમસ્યાનો આવ્યો ઉકેલ, જાણો સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય

ParthB

Last Updated: 08:53 AM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ વર્ષે ચણા સહિતના રવિ પાકોનું વાવેતર સારૂ થયું છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણાની સીધી ખરીદી કરશે

  • ચણા, તુવેરની સીધી ખરીદી કરશે સરકાર
  • ખેડૂતના હિતમાં ગુજરાત સરકારનો નિર્ણય
  • 15 ફેબ્રુઆરીથી થશે સીધી ખરીદી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય

હવે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તુવેર, ચણાની સીધી ખરીદી કરશે.જેને લઇને લઘુત્તમ ટેકાના ભાવ પણ નક્કી કરાયા છે. જે ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હશે તેમણે ઓનલાઇન નોંધણી કરાવી પડશે.

15 ફેબ્રુઆરીથી ચણા અને તુવેરની સીધી ખરીદી કરશે સરકાર

ચાલુ વર્ષે ચણા સહિતના રવિ પાકોનું વાવેતર સારૂ થયું છે તે ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે તેવો પ્રયાસ કરાયો છે. સરકાર દ્વારા ચણાના વધુ જથ્થો ખરીદાશે. તુવેર અને ચણાની ખરીદી 15 ફેબ્રુઆરીથી કરાશે. તુવેર માટે પ્રતિ મણ ભાવ રૂ.1260, જ્યારે ચણા માટે પ્રતિ મણ ભાવ રૂ.1050 નક્કી કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન દ્વારા ખરીદી કરાશે.

વચેટિયા પ્રથા દૂર કરવા સરકારનો નિર્ણય

ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન મહેસૂલી રેકર્ડની નકલ, પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત વગરે સાથે લાવવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે આ પગલુ ભર્યુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ