Coronavirus / આખા ગુજરાતમાં કોરોના મામલે સર્વે થઈ ગયો હોવાનો સરકારનો દાવો, લોકોની પ્રતિક્રિયા વિપરિત

Gujarat Gov claims 6 crore citizen have been surveyed under coronavirus health survey but citizens deny the statement

ગુજરાત સરકારે એક આશ્ચર્યજનક દાવો કરતા કહ્યું છે કે તેમણે છેલ્લા ૬ દિવસમાં અધધ ૬ કરોડથી વધુ નાગરિકોનો કોરોના મામલે સર્વે કરાયો છે. વિચિત્ર વાત એ છે કે તેમણે એવો પણ દાવો કર્યો છે કે આ પ્રક્રિયા દર ૧૫ દિવસે પુન: હાથ ધરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ