કોરોના સંકટ / ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો કહેર, 2 દિવસમાં 21 દર્દીઓનાં થયાં મૃત્યું

Gujarat Coronavirus rajkot patient death

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 21 દર્દીઓનાં મૃત્યું થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ