અમદાવાદ / પાટીદાર સમાજના લવકુશ કાર્યક્રમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવેદન

પાટીદાર સમાજના લવકુશ કાર્યક્રમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી.આ દરમિયાન તેમણે સમાજને સલાહ આપી હતી કે, પાટીદારનો દીકરો ગમે તેટલો ભૂખ્યો હોય તો પણ ક્યારેય હાથ લંબાવતો નથી. બાણ ભલે અલગ હોય પણ નિશાન એક રાખીશું તો કોઈ રોકી શકશે નહી. સરદાર કુખમાંથી સરદાર થઈને નહોતા જન્મ્યા પણ પરિશ્રમે નામ મળ્યુ છે. વ્યવહારમાં 18 વર્ણ પાટીદારોથી રાજી છે, પાટીદાર બધાની અપેક્ષા પૂર્ણ કરે છે. જ્યારે જ્યારે પાટીદારોનું નિશાન એક થયું છે ત્યારે સામે પરિણામ આવ્યા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ