બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat: 6 IAS officers were promoted while 3 IAS officers were transferred

BIG NEWS / રાજ્યના 6 IAS અધિકારીઓની બઢતી અને 3ની બદલી, A.B.ગોર વડોદરાના નવા કલેકટર

Vishnu

Last Updated: 08:59 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના 6 IAS અધિકારીઓની બઢતી અને 3 IAS અધિકારીની બદલીના આદેશ

  • ગુજરાતમાં IAS અધિકારીઓની બઢતી અને બદલી
  • 6 IAS અધિકારીઓની બઢતી કરવામાં આવી જ્યારે 3 IAS અધિકારીની બદલી


ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી રહી છે ત્યારે એક જ મહિનામાં બીજી વખત  IAS અધિકારીઓની બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતના 6 IAS અધિકારીઓની બઢતી કરવામાં આવી છે જ્યારે 3 IAS અધિકારીઓ બદલી કરી નાખવામાં આવી છે.

કયા ઉચ્ચ અધિકારીઑની કયા બઢતી કરાઇ

  • IAS ડો અજય કુમાર- ડેપ્યૂટેશન
  • IAS શ્રી જેનું દેવાન- સુપ્રીટેન્ડન્ટ રેવન્યુ વિભાગ
  • IAS આલોક કુમાર પાંડે- કમિશનર શ્રમ અને રોજગાર વિભાગ 
  • IAS રવિ કુમાર અરોરા- ડેપ્યૂટેશન યથાવત
  • IAS આર બી બારડ- ચેરમેન GPCB (સુધારેલ આદેશ મુજબ)
  • IAS એમ ડી મોડિયા- OSD CMO

કયા ઉચ્ચ અધિકારીઑની કયા બદલી કરાઇ

  • IAS ડી જી પટેલ- કમિશનર સહકાર વિભાગ
  • IAS ડી પી દેસાઇ- Chief Executive Officer (AUDA)
  • IAS એ બી ગોર-કલેકટર વડોદરા

આ પહેલા ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી થઈ હતી
આ પહેલા 24 ડિસેમ્બરના રોજ 7 IAS અધિકારીઓની બદલી થઈ હતી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની બદલી કરી શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ બનાવાયા. અમદાવાદના મ્યુનિસિપલ કમિશન તરીકે લોચન સહેરાની નિયુક્તિ. મુકેશ પુરીને GSFCના એમડી બનાવાયા. કે.સી.સંપતને સુરેન્દ્રનગરના DDO બનાવાયા. ડૉ.નવનાથ ગવ્હાણેને અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિયુક્તિ.રાકેશ શંકરને શહેરી વિકાસ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો. કુમારી બી.આર.દવેને ગુજરાત લાઇવલીહુડ કંપનીના MD તરીકે બદલી આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ