બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / GPCB sued for polluted water in Raska Ginger Canal

દાવો / Exclusive રિપોર્ટઃ ઝેરી કેમિકલ નહીં આલવી નામની લીલના કારણે પાણીનો રંગ બદલાયોઃ GPCBનો દાવો

Khyati

Last Updated: 06:02 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેઢી કેનાલમાં પાણીમાં પ્રદૂષણનો મામલે વીટીવી ન્યૂઝ પર EXCLUSIVE રિપોર્ટ, પાણી પ્રદૂષિત ન હોવાનો જીપીસીબીનો દાવો

  • શેઢી કેનાલમાં પાણીમાં પ્રદૂષણનો મામલે EXCLUSIVE રિપોર્ટ
  • VTV ન્યૂઝ પાસે GPCBનો EXCLUSIVE રિપોર્ટ  
  • 66 કિલોમીટરની કેનાલમાંથી GPCBએ સેમ્પલ લીધા હતા

ખેડા જિલ્લામાંથી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પુરી પાડતી જિંજર રાસ્કા વિયરમાંથી બે દિવસ પહેલા ગંદુ પાણી આવતુ હતુ. પાણીમાં કેમિકલ ભળ્યુ હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ કંટ્રોલ બોર્ડની સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જે મામલે વીટીવી ન્યૂઝ પાસે GPCBનો EXCLUSIVE રિપોર્ટ સામે આવ્યો છે. 

રાસ્કા જીંજર કેનાલનું પાણી પ્રદૂષિત નહી-GPCB

66 કિલોમીટરની કેનાલમાંથી જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા જે મામલે VTV ન્યૂઝ પાસે GPCBનો EXCLUSIVE રિપોર્ટ સામે આવ્યો છે.  રાસ્કા જીન્જરમાં પાણી કુદરતી રીતે પ્રદૂષિત થયો હોવાનો જીપીસીબીએ દાવો કર્યો છે. કેનાલમાં પાણીનો રંગ લીલના કારણે બદલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.   પાણીમાં આલવી નામની લીલથી રંગ બદલાયો હોવાનુ જીપીસીબીએ રિપોર્ટમાં જણાવ્યું.

પાણીમાં કોઇ ઝેરી કેમિકલ મળી આવ્યુ નથી

GPCBએ પાણીમાં મળેલ પીએચ પણ પેરામીટર મુજબ નોર્મલ મળ્યા હોવાનો દાવો કર્યો. 26 જુલાઈએ પાણીમાં મળેલ COD 16થી ઘટીને 13 થયું હતું. મહત્વનુ છે કે  અમદાવાદ પૂર્વ-દક્ષિણમાં પાણીમાં પ્રદૂષિત થવા મામલે કેમિકલ ભળ્યુ હોવાની આશંકા સેવાઇ હતી. પરંતુ આ મામલે જીપીસીબીના રિપોર્ટમાં પાણીમાં કોઇ ઝેરી કેમિકલ મળી આવ્યુ નથી. પાણીમાં TDSનું પ્રમાણ પણ નોર્મલ મળ્યું.  કુદરતી વાતાવરણને કારણે લીલ થવાના કારણે પાણીનો કલર બદલાયો હોવાનો મત રજૂ કરવામાં આવ્યો છે.  ફિલ્ટર પ્લાન્ટ પુનઃ શરૂ કરી શકાય તે પ્રમાણે નોર્મલ રિપોર્ટ  આવ્યો છે.  SSનું પ્રમાણ વરસાદી પાણી અને અન્ય કુદરતી પરિબળોને કારણે માત્રાથી વધારે હોવાનું જણાવ્યુ.


29 જુલાઇએ પાણી પ્રદૂષિત હોવાનું આવ્યુ હતુ સામે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ પૂર્વને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલ દૂષિત હોવાનુ સામે આવ્યુ હતું. રાસ્કા જીંજર કેનાલમાં દૂષિત પાણી જોવા મળતા  
મામલતદાર, સિંચાઈ વિભાગ અને પોલીસ દ્વારા સ્થળ પર કરવામાં તપાસ કરવામાં આવી હતી.  અજાણ્યા લોકોએ કેમિકલ નાખી પાણી ડોહળવા પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ હતું.  જે મામલે જીપીસીબીને જાણ થતા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ