કોરોના વાયરસનો ખતરો દેશમાં ચાલી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને કાર્યાલય આવવાની ગાઈડલાઈન જાહેર કરી રહ્યું છે. સરકારી કાર્યાલયોમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. સરકારના નવા દિશા નિર્દેશોમાં એ કર્મચારીઓને ઓફિસ આવવા કહ્યું છે જેમનામાં કોઈ લક્ષણો દેખાતા નથી.
કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન
સરકારી કર્મચારીઓ માટે આવ્યા નવા નિયમ
નિયમોનું પાલન કરવું રહેશે જરૂરી
Government of India issues fresh guidelines for officials and staffers of Central Government to prevent spread of #COVID19, after several officials in various Central Government Ministries/Departments have tested positive . pic.twitter.com/A3ZbF2unbB