બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / gorakhnath temple attack: Ahmed Murtuja is death sentenced
Vaidehi
Last Updated: 06:20 PM, 30 January 2023
ગોરખપુર: ગોરખનાથ મંદિરમાં હુમલો કરનારા મુર્તજા અબ્બાસની વિરુદ્ધમાં NIA કોર્ટે સજા જાહેર કરી છે. કોર્ટે આતંકવાદી મુર્તજાને ગુના બદલ ફાંસીની સજા સંભળાવી છે. તેને UAPA અંતર્ગત આતંકી માનવામાં આવ્યો હતો. સોમવારે સુનાવણી માટે આતંકી મુર્તજા અબ્બાસને કડક સુરક્ષાની સાથે લખનઉમાં NIA/ATSની કોર્ટમાં લાવવામાં આવ્યો. તેણે એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર પર હુમલો કર્યો હતો.
ફાંસીની સજા જાહેર
સજાનું એલાન થયા બાદ ADG લો એન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે સતત 60 દિવસોની સુનાવણી બાદ આજે ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. તેમાં IPC કલમ 121 અંતર્ગત ફાંસીની સજા અને 307 અંતર્ગત પોલીસ પર હુમલા માટે ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. ADGએ કહ્યું કે તમામ પૂરાવાઓ કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યાં છે અને કોર્ટે આ પૂરાવાઓને સાચાં કહ્યાં છે. આ દર્શાવે છે કે પોલીસની તપાસ સાચી હતી.
UP से बहुत बड़ी खबर 👇🏻
— Shalu Awasthi (@Shalu_official) January 30, 2023
गोरखनाथ मंदिर में तैनात सुरक्षाकर्मियों पर हमले में दोषी अहमद मुर्तुजा को फाँसी की सजा
ATS की स्पेशल कोर्ट ने सुनाई सज़ा
4 Apr 2022 को गोरखनाथ थाने में दर्ज हुआ था मामला
सुरक्षाकर्मियों की रायफल छीनने की कोशिश की थी
लगाए थे धार्मिक नारे #Gorakhpur pic.twitter.com/ipaANGIk98
સુરક્ષાકર્મીઓ પર ધારદાર હથિયારથી કર્યો હતો હુમલો
ગોરખનાથ મંદિરની સુરક્ષા માટે તૈનાત થયેલા PACનાં જવાનો પર અહમદ મુર્તજા અબ્બાસીએ મોટા ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો અને તેમના હથિયારો છીનવવાનાં પ્રસાયો પણ કર્યાં હતાં. આ ઘટનાનાં 10 મહિના બાદ લખનઉની કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.
એપ્રિલ 2022માં બની હતી ઘટના
તપાસ દરમિયાન સામે આવ્યું કે ગોરખપુરનાં ગોરખનાથ મંદિરની પાસે સિપાહીઓ પર હુમલા મામલામાં હુમલોકરનાર નેપાળ પણ ગયો હતો. તેનાથી પોલીસને કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. ગોરખનાથ પીઠમાં અહમદ મુર્તજા અબ્બાસ નામના વ્યક્તિએ હથિયાર લહેરાવ્યો હતો જેનાથી હડકંપ મચી ગયો હતો. તેણે પોલીસવાળાઓ પર હુમલો કરી તેને ઘાયલ કર્યા હતાં. મંદિરની પાસે હાજર લોકોને ધારદાર હથિયારથી ડરાવવાનાં પણ પ્રયાસો કર્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News