બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / gorakhnath temple attack: Ahmed Murtuja is death sentenced

નિર્ણય / ગોરખનાથ મંદિર પર ATTACK કરનાર આતંકી મુર્તજાને ફાંસીની સજા, 2022માં સુરક્ષાકર્મીઓ પર કર્યો હતો હુમલો

Vaidehi

Last Updated: 06:20 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોરખનાથ મંદિર પર થયેલા હુમલાનાં દોષીત મુર્તજા અબ્બાસ પર UAPA અંતર્ગત મામલો નોંધાયો હતો અને આંતકવાદી માનવામાં આવ્યો હતો જેને NIA કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.

  • ગોરખનાથ મંદિર પર થયેલા હુમલાનાં દોષીતને મળશે સજા
  • આતંકવાદી  મુર્તજા અબ્બાસને NIA કોર્ટે ફાંસીની સજા સંભળાવી
  • સુરક્ષાકર્મીઓ પર 2022માં કર્યો હતો હુમલો

ગોરખપુર: ગોરખનાથ મંદિરમાં હુમલો કરનારા મુર્તજા અબ્બાસની વિરુદ્ધમાં  NIA કોર્ટે સજા જાહેર કરી છે. કોર્ટે આતંકવાદી મુર્તજાને ગુના બદલ ફાંસીની સજા સંભળાવી છે. તેને UAPA અંતર્ગત આતંકી માનવામાં આવ્યો હતો. સોમવારે સુનાવણી માટે આતંકી મુર્તજા અબ્બાસને કડક સુરક્ષાની સાથે લખનઉમાં NIA/ATSની કોર્ટમાં લાવવામાં આવ્યો. તેણે એપ્રિલ 2022માં ગોરખનાથ મંદિર પર હુમલો કર્યો હતો.

ફાંસીની સજા જાહેર

સજાનું એલાન થયા બાદ ADG લો એન્ડ ઑર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે સતત 60 દિવસોની સુનાવણી બાદ આજે ફાંસીની સજા જાહેર કરવામાં આવી છે. તેમાં IPC કલમ 121 અંતર્ગત ફાંસીની સજા અને 307 અંતર્ગત પોલીસ પર હુમલા માટે ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. ADGએ કહ્યું કે તમામ પૂરાવાઓ કોર્ટની સામે રજૂ કરવામાં આવ્યાં છે અને કોર્ટે આ પૂરાવાઓને સાચાં કહ્યાં છે. આ દર્શાવે છે કે પોલીસની તપાસ સાચી હતી. 

સુરક્ષાકર્મીઓ પર ધારદાર હથિયારથી કર્યો હતો હુમલો
ગોરખનાથ મંદિરની સુરક્ષા માટે તૈનાત થયેલા PACનાં જવાનો પર અહમદ મુર્તજા અબ્બાસીએ મોટા ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો અને તેમના હથિયારો છીનવવાનાં પ્રસાયો પણ કર્યાં હતાં.  આ ઘટનાનાં 10 મહિના બાદ લખનઉની કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

એપ્રિલ 2022માં બની હતી ઘટના
તપાસ દરમિયાન સામે આવ્યું કે ગોરખપુરનાં ગોરખનાથ મંદિરની પાસે સિપાહીઓ પર હુમલા મામલામાં હુમલોકરનાર નેપાળ પણ ગયો હતો. તેનાથી પોલીસને કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. ગોરખનાથ પીઠમાં અહમદ મુર્તજા અબ્બાસ નામના વ્યક્તિએ હથિયાર લહેરાવ્યો હતો જેનાથી હડકંપ મચી ગયો હતો. તેણે પોલીસવાળાઓ પર હુમલો કરી તેને ઘાયલ કર્યા હતાં. મંદિરની પાસે હાજર લોકોને ધારદાર હથિયારથી ડરાવવાનાં પણ પ્રયાસો કર્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ