પંચમહાલ / ગોધરામાં તંત્રની આ કામગીરીને લઇને લોકોમાં જોવા મળી રહ્યો છે રોષ

godhara overbridge people problem government

પંચમહાલના ગોધરામાં છેલ્લા 3 વર્ષથી બની રહેલો ઓવરબ્રિજ હજુ પણ પૂર્ણ નથી થયો. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ગોધરાના ઓડિદ્રા અને ભાણપુરા ગામ વચ્ચેથી કુણ નદી આવેલી છે. આ નદી પર ઓવરબ્રિજ બની રહ્યો છે. જેનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે જો કે હજુ પણ કામ પૂર્ણ ન થતા ગ્રામજનોએ નદીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ