બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
Parth
Last Updated: 10:57 AM, 17 August 2022
કોંગ્રેસ પાર્ટીની અંદર ઘણા સમયથી ફરીથી પાર્ટીને ઊભી કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે સંગઠનમાં કામ કરવામાં આવી રહ્યું છે, જોકે પાર્ટીના સિનિયર નેતાએ જ એવો નિર્ણય કર્યો છે જેનાથી પાર્ટીની અંદર ફરીથી વિવાદ ઊભો થયો છે.
સોનિયા ગાંધીએ કરી હતી નિયુક્તિ
મંગળવારે જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા અને ગુલામ નબી આઝાદને અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા, જોકે આ નિયુક્તિના અમુક કલાકમાં જ ગુલામ નબી આઝાદે રાજીનામું આપી દીધું.
શું આપ્યું કારણ?
સૂત્રો અનુસાર ગુઆમ નબીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યું છે કે નવી જવાબદારી તેઓ સંભાળી શકશે નહીં, જોકે રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે કે આઝાદ ઘણા સમયથી ગાંધી પરિવારથી નારાજ ચાલી રહ્યા છે.
નારાજગી છે અસલી કારણ?
કોંગ્રેસ નેતા અશ્વિની હાંડાએ ANI સાથે વાતચીતમાં કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરમાં જમીનના કાર્યકરોને ગણકારવામાં આવતા નથી અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો કે જેના કારણે ગુલામ નબીએ રાજીનામું આપ્યું છે, તેઓ ઘણા સમયથી અસંતુષ્ટ હતા.
નોંધનીય છે કે સોનિયા ગાંધીએ કમિટી અધ્યક્ષ પદેથી ગુલામ નબીનું રાજીનામું સ્વીકારી લીધું છે અને વિકાસ રસૂલ વાનીને નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army