ધર્મ / મંગળવારે વ્રત કરવાથી થશે ચમત્કારિક લાભ, ઘરમાં કરો આ 5 વસ્તુઓની વિશેષ પૂજા, મળશે દરેક કામમાં સફળતા

get benefits from Tuesday fasting do special worship with these 5 things get success in every work

મંગળવાર ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે જ કુંડળીમાં મંગળથી જોડાયેલા પણ દોષ હોય છે તે બધા સમાપ્ત થઈ જાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ