બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ધર્મ / get benefits from Tuesday fasting do special worship with these 5 things get success in every work
Arohi
Last Updated: 09:19 AM, 28 March 2023
ભગવાન રામના ભક્ત હનુમાનજીને કળયુગના દેવતા માનવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર દરેક દિવસ ખાસ દેવી-દેવતાઓને સમર્પિત છે. તેવી જ રીતે મંગળવારના દિવસે ભગવાન બજરંગબલીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ છે.
શાસ્ત્રો અનુસાર હનુમાનજીની સાચા મનથી સેવા કરવાથી તેમની કૃપા ભક્તો પર બની રહે છે. મંગળવારનું વ્રત કરવાથી ભગવાન હનુમાનજી ભક્તો પર ખૂબ જ ખુશ થાય છે. વિધિ-વિધાનથી મંગળવારનું વ્રત કરવાથી ભગવાન બજરંગ બલી પોતાના ભક્તોના સંકટને દૂર કરે છે.
મંગળવાર વ્રતની પૂજા વિધિ
મંગળવાર વ્રતને કરવા માટે દિવસે જલ્દી ઉઠીને સ્નાન કરીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યાર બાદ ઘરના ઈશાન કોણમાં હનુમાનજીના આસન માટે ચૌકી મુકો અને તેમાં હનુમાનજીની મૂર્તિ અથવા ફોટાને સ્થાપિત કરો. હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત છે માટે તેમની સાથે ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ અથવા ફોટો પણ જરૂર સ્થાપિત કરો.
હવે તમારા હાથમાં જળ લઈને હનુમાનજીનું ધ્યાન કરતા વ્રતનું સંકલ્પ લો અને ધૂપ-દીપ કરી પ્રભુ રામ અને માતા સીતાની આરાધના કરો. મંગળવારે વ્રતની પૂજામાં હનુમાનજીના લાલ રંગના પુષ્પ, કંકુ, અને અક્ષતથી અભિષેક કરો.
ત્યાર બાદ ચમેલીના તેલનો દીવો કરો અને વસ્ત્ર, સિંદૂર ચડાવો. ચાલીસા અથવા સુંદરકાન્ડનો પાઠ કરો અને હનુમાનજીને ગોળ અને ખાંડનો ભોગ લગાવો. આ વ્રત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના પહેલા મંગળવારના દિવસે શરૂ કરી શકે છે.
મંગળવાળનું વ્રત કરવાના લાભ
મંગળવાર ભગવાન હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ વ્રતને કરવાથી હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ કુંડળીમાં મંગળ સાથે જોડાયેલા દોષ હોય છે તે બધા પણ સમાપ્ત થઈ જાય છે.
આ વ્રતને કરવાથી ભક્તના બધા સંકટોને ભગવાન બજરંગબલી દૂર કરી દે છે. મંગળવાર વ્રતના ઉપરાંત પણ દરરોજ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News