બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / gemology diamond and sapphire are very effective gemstones know wearing heera neelam

રત્નવિજ્ઞાન / હાથમાં આ બે રત્નો પહેરતા પહેલા આટલું જાણી લેજો, જ્યોતિષ શાસ્ત્રમાં ગણાય છે ખતરનાક

Premal

Last Updated: 12:12 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ દરેક વ્યક્તિ ડાયમંડ પહેરે છે. ફેશનના ચક્કરમાં ડાયમંડ પહેરવો ભારે પડી શકે છે. કારણકે ડાયમંડ બધી રાશિના જાતકોને સૂટ કરતો નથી. આ રીતે નીલમ રત્ન પણ ગણ્યા ગાઠ્યા લોકોને ફળે છે. પરંતુ આ બંને રત્નની ખાસિયત છે કે જેને ફાવી જાય તે જાતકના ભાગ્યના દ્વાર ખુલી જાય છે અને જેને ના ફાવે તેને તબાહ કરી નાખે છે.

  • ફેશનના ચક્કરમાં ડાયમંડ પહેરતા હોય તો ચેતી જજો
  • ડાયમંડ બધી રાશિના જાતકોને સૂટ કરતો નથી
  • તો નીલમ રત્ન પણ ગણ્યા ગાઠ્યા લોકોને ફળે છે

ખૂબ તાકાતવર છે આ બે મોટા રત્ન

કુંડળીના શુક્ર અને શનિ જેવા ગ્રહોના અશુભ અસરને ખત્મ કરવા માટે અને આ ગ્રહોને મજબૂત કરવા માટે હીરા અને નીલમ રત્ન ધારણ કરવામાં આવે છે. આ રત્ન જોવામાં જેટલા સુંદર હોય છે, પ્રભાવ મામલે એટલા જ તાકાતવર હોય છે. જેની શુભ અને અશુભ અસર બંને આઘાતજનક હોય છે. તેથી તેનો જીવન પર મોટો પ્રભાવ પડે છે. એટલેકે આ રત્નોને ક્યારેય પણ નિષ્ણાંતની સલાહ લીધા વિના પહેરવા ના જોઈએ. 

નીલમ

નીલમ રત્ન શનિનો મુખ્ય રત્ન છે. જે જાતકોની કુંડળીની દ્રષ્ટિએ આ રત્ન શુભ અને તેને સફળતાની ચરમસીમાએ લઇ જાય છે. તો જે લોકો માટે અશુભ હોય તેને માટીમાં મિલાવી દે છે. મોટી દુર્ઘટના, કંગાળ થવુ, માન હાનિ કરાવે છે. જેથી નિષ્ણાંતને પોતાની કુંડળી બતાવીને જ નીલમ રત્ન ધારણ કરવો જોઈએ. પરંતુ તેને આંગળી અથવા પેન્ડેટમાં ધારણ કરતા પહેલા વાદળી કપડામાં બાંધીને તકિયાની નીચે રાખી અથવા હાથમાં બાંધી સૂઈ જવુ જોઈએ. આ રત્ન 24 કલાકમાં અસર બતાવવા લાગે છે. નીલમ રત્ન મકર, કુંભ, વૃષભ, મિથુન, કન્યા અને તુલા રાશિના જાતકો ધારણ કરી શકે છે. 

ડાયમંડ

હીરાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. આ રત્ન જીવનમાં સુખ-સમૃદ્ધી, ધન-ઐશ્વર્ય પ્રદાન કરે છે. આ સાથે લવ લાઈફ-લગ્ન જીવન પર અસર કરે છે. પરંતુ હીરો બધાને સૂટ કરતો નથી. જો કે, ઓછા વજનવાળો હીરો પહેરવાથી કોઈ અસર થતી નતી. પરંતુ મોટો હીરો ખૂબ સમજી-વિચારીને પહેરવો જોઈએ. ડાયમંડ માત્ર વૃષભ અને તુલા રાશિના જાતકોને સારું ફળ આપે છે. જો તે અશુભ રહે તો જાતકને નાણા ભીડ, દામ્પત્ય જીવનમાં સમસ્યા આવે છે. આ સિવાય મોટા નુકસાન અને દુર્ઘટનાનુ કારણ પણ બની શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ