બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / ganesh idol placed at hubbali idgah ground after karnataka hc nod for puja
Pravin
Last Updated: 10:40 AM, 31 August 2022
કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જમીન પર ગણેશ ચતુર્થીના ઉત્સવની મંજૂરી મળ્યા બાદ અધિકારીઓને નિર્ણયને યથાવત રાખતા હુબલી-ધારવાડમાં ઈદગાહ મેદાનમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટે હુબલીમાં ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થી અનુષ્ઠાનની મંજૂરી આપનારા સરકારી આદેશને પડકાર આપતી અરજી પર મોડી રાતે 10 વાગ્યે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ અશોક એસ કિનાગીએ ચુકાદો આપ્યો હતો.
Karnataka | Situation in Dharwad is totally peaceful, with elaborate arrangements made regarding the Ganesh festival. We have deployed 1 RAF company along with other security personnel: Labhu Ram, CP Hubballi-Dharwad https://t.co/4KPUFQR3MH pic.twitter.com/7RP1s9xSH6
— ANI (@ANI) August 31, 2022
આ અગાઉ મંગળવારે આ મામલા પર સુનાવણી કરતા હાઈકોર્ટમાં હુબલી ધાડવાડના મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈદગાહ મેદાનમાં ત્રણ દિવસના ગૌરી ગણેશની પૂજા માટે મંજૂરી આપવાના નિર્ણયને યોગ્ય માન્યું હતું. કોર્ટે તેની સાથે જ અંજૂમન એ ઈસ્લાન તરફથી દાખલ કરવામાં આવેલી અરજી દાખલ કરી હતી. જો કે, બેંગલુરુની ઈદગાહ મેદાન મામલા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હુબલીની અંજૂમને ઈસ્લામ સંસ્થા ફરી એક વાર હાઈકોર્ટમાં પહોંચી હતી. જસ્ટિસ અશોક એક કિનાગીની ચેમ્બરમાં અરજી પર સુનાવણી થઈ અને કોર્ટે દલીલ સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધું હતું કે, ઈદગાહવાળી જમીનને લઈને કોઈ વિવાદ નથી. સરકાર તરફથી દલીલ આપવામાં આવી હતી કે, સંપત્તિ વાવદિત છે. આ દલીલને કોર્ટે ફગાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News