આક્ષેપ / ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ : મંદિરમાં નેતૃત્વ પરિવર્તન દિવસે ચેરમેનને DySPએ લાફો ઝીંકી દીધો

gadhada swaminarayan mandir police cctv

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં વહીવટના વિવાદ મામલે 6 ડિસેમ્બરે 2 પોલીસ અધિકારીએ કરેલી મારમારીના CCTV સામે આવ્યા છે.મંદિરમાં નેતૃત્વ પરિવર્તનના દિવસે મારમારી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.  ભાવનગર રેન્જ IG સમક્ષ આ સમગ્ર મામલે ફરિયાદ પણ કરાઈ હોવાનું જણાવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ