નિવેદન / મંદિરોના જિર્ણોદ્ધાર માટે ફંડની જાહેરાત કર્યા બાદ ઉદ્ઘવે કહ્યું, વિરોધીઓને હવે ખબર પડી જશે કે અમે...

fund will be kept for the preservation of temples in maharashtra

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​કહ્યું હતું કે "રાજ્યમાં મંદિરોની જાળવણી માટે અલગ ભંડોળ રાખવામાં આવશે અને મહારાષ્ટ્રની સંસ્કૃતિને બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે". જેના પરથી તમે પણ સમજી જશો કે અમે હિન્દુત્વને છોડ્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ