નિર્ભયા કેસ / નિર્ભયાના દોષિતોને ત્રીજી વખત ડેથ વૉરંટ, હજુ પણ વિકલ્પ બાકી?

fresh death warrant for convicts of nirbhaya case 3 march is execution date but suspense remain

દિલ્હીની પટિયાલા કોર્ટે સોમવારે નિર્ભયા કેસના ચારેય ગુનેગારોને ત્રીજી વાર ડેથ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. ફાંસી માટે 3 માર્ચ સવારે 6 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 3 માર્ચના રોજ ગુનેગારોને ફાંસી આપાશે જ તે હજું પણ કહેવું શક્ય નથી. કેમ કે ગુનેગારના વકીલે દાવો કર્યો છે કે તેની પાસે હજું પણ કાયદાકીય વિકલ્પ બાકી છે. બીજી તરફ નિર્ભયાની માતાના વકીલનો દાવો છે કે 3 માર્ચે ફાંસી પાકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ