નવી દિલ્હી / પૂર્વ PM મનમોહનસિંહે કહ્યું, મોદી સરકાર 'મંદી' શબ્દ સ્વીકારી રહી નથી, જો સમસ્યા ઓળખાશે નહીં તો....

Former PM Manmohan Singh says Modi govt does not acknowledge slowdown

અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે હાલની કેન્દ્રની મોદી સરકાર 'મંદી' શબ્દનો સ્વીકાર જ કરતી નથી. મનમોહન સિંહે કહ્યું કે વાસ્તવમાં ખતરો એ છે કે જો સમસ્યાઓને ઓળખવામાં નહીં આવે તો સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વસનીય હલ શોધવાની શક્યતા ઓછી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ