દિલ્હીના લોકકલ્યાણ માર્ગના વિસ્તારમાં શોર્ટસર્કિટથી આગની ઘટના બની છે. SPG રિસેપ્શન ક્ષેત્રમાં આગ લાગતા તંત્ર દોડતું થયું છે. જેમાં 4 ફાયર ફાઇટરોએ આગ ઓલવવાની કામગીરી હાથધરી છે.
આગની આ ઘટનાને પગલે PMOએ સ્પષ્ટતા કરી હતી કે, આ આગ PM આવાસમાં નહીં , SPG રિસેપ્શન ક્ષેત્રમાં લાગી છે. આ આગ લાગી તે ક્ષેત્ર PM આવાસ કે ક્ષેત્રનો ભાગ નથી. જો કે, તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ મોટાભાગની આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવ્યો છે.
There was a minor fire at 9, Lok Kalyan Marg caused by a short circuit. This was not in PM’s residential or office area but in the SPG reception area of the LKM complex.