દિલ્હી અગ્નિકાંડ / 43 મોત બાદ પણ ઠંડી નથી પડી આગ, 24 કલાક બાદ પણ બિલ્ડિંગમાંથી નીકળે છે ધુમાડો!

Fire Again Broken Out In Anaj Mandi Rani Jhansi Road Building Where 43 People Died

દિલ્હીના અનાજ માર્કેટમાં એક ફેક્ટરી ગઈ કાલે એટલે કે રવિવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાએ 43 લોકોના જીવ લીઘા અને લગભગ 56 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાના 24 કલાક બાદ પણ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ