સુરત વરાછાના વિસ્તારમાં મનપાના અધિકારીની દાદાગીરી સામે આવી છે
સુરત મનપા અધિકારીની દાદાગીરી
મનપા અધિકારી અને વેપારીઓ સામસામે
શાકભાજીના વેપારીને જાહેરમાં માર્યો માર
સુરતના વરાછામાં મનપા અધિકારીની દાદાગીરી
સુરતના વરાછા વિસ્તારમાં મનપા અધિકારીની દાદાગીરી સામે આવી છે.અર્ચના સ્કૂલ નજીક મનપા અધિકારી અને વેપારીઓ સામસામે આવી ગયા હતા.અને શાકભાજીના વિક્રેતાને મનપા અધિકારીએ જાહેરમાં માર માર્યો હતો.
શાકભાજીના વેપારીઓ ઉશ્કેરાતા મનપાના વાહન પર પથ્થરમારો કર્યો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 વર્ષથી શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓને મનપાના અધિકારીઓ દ્વારા સતત દાદાગીરીથી શાકભાજીના વેપારીઓ ઉશ્કેરાયા હતા.અને ઉશ્કેરાયેલા શાકભાજીના વેપારીઓએ મનપાના વાહન પર પથ્થરમારો કર્યો હતો.