બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / farmers protest central government msp issue asked names skm

ખેડૂત આંદોલન / MSP પર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં મોદી સરકાર, મંગાવ્યા 5 નામ, ખેડૂત છાવણીમાં ખુશીનો માહોલ

Hiralal

Last Updated: 07:02 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ કાયદા રદ કર્યા બાદ હવે મોદી સરકાર MSP પર નરમ વલણ અપનાવ્યું છે. સરકારે MSP પર ચર્ચા માટે કિસાન મોરચા પાસેથી 5 નામ મગાવ્યાં છે.

  • કૃષિ કાયદા રદ કર્યા બાદ હવે MSP પર નરમ વલણ અપનાવ્યું સરકારે
  • MSP પર વાતચીત માટે સરકાર તૈયાર
  • સંયુક્ત કિસાન મોરચા પાસેથી મંગાવ્યા 5 નામ 

3 કૃષિ કાયદાની વાપસી પછી પણ ખેડૂત સંગઠનો દ્વારા કડક વલણ અપનાવ્યાં બાદ મોદી સરકાર હવે MSP કાયદા અંગે વાતચીત માટે તૈયાર થઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોરચા (SKM)ને આ મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો છે. તેને માટે કિસાન મોરચાને તેના 5 નેતાના નામ આપવાનું જણાવાયું છે. 

4 ડિસેમ્બરે કિસાન મોરચો આંદોલન સમેટવાની જાહેરાત કરી તેવી સંભાવના
સરકારના પ્રસ્તાવ બાદ  સોનિપત-કુંડલી બોર્ડર પર 32 ખેડૂત સંગઠનોએ બેઠક કરી. બેઠક બાદ ખેડૂત નેતા સતનામ સિંહે જણાવ્યું કે સરકારે બધી માગ માની લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર હવે 4 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચા આંદોલન વાપસીની જાહેરાત કરી શકે છે. 

ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પરત લેવાનો નિર્દેશ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, મંત્રાલયે તમામ રાજ્યોના ખેડૂત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પરત લેવાનો નિર્દેશ આપ્યો છે. 

ખેડૂત છાવણીમાં ખુશીનો માહોલ

એમએસપી પર વાતચીતની સરકારની દરખાસ્ત બાદ ખેડૂત છાવણીમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂત નેતા સતનામ સિંહે જણાવ્યું કે સરકારે બધી માગ માની લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર હવે 4 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચા આંદોલન વાપસીની જાહેરાત કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ