પ્રદર્શન / કૃષિ કાયદો પાછો ન લેનારી સરકાર, 3 મોટા સંશોધન પર થઈ રાજી, જાણો ક્યાં અટકી છે વાત

farmer meeting with amit shah government proposal farm law amendments

ખેડૂત કાયદાની વિરોધમાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર ઘરણા કરી છેલ્લા 2 અઠવાડિયીથી બેઠા છે. મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં રાજકિય દળોએ સમર્થન પર આવ્યું હતુ. પરંતુ સાંજ થતા થતાં તસ્વીરો બદલાતી જોવા મળી હતી. ખેડૂત નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી હતી. અનેક કલાકો સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ખેડૂતોએ માંગ પર વાત કરી હતી અને સરકારે એ સ્પષ્ટ કર્યું કે કૃષિ કાયદો પાછો નહીં લેવાય. પરંતુ સરકારે કાયદામાં કેટલાક સંશોધન કરવા માટે તૈયારી દર્શાવતી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ