માનવતા / રખડતી ગાયોની અવદશા જોઇ ગુજરાતના આ ખેડૂતે ઊભો પાક ચરવા ખુલ્લો મૂકી દીધો

farmer crops cows Dantiwada banaskantha Kutch gujarat

ઉનાળો શરૂ થતા પશુ-પંખીઓની હાલત બદતર થઇ જાય છે. પશુઓ પાણી અને ઘાસચારા માટે વલખા મારે છે. ત્યારે બનાસકાંઠના દાંતીવાડાના ખેડૂતની ઉદારતા સામે આવી છે. દાંતીવાડાના શીવાભાઇ નામના ખેડૂતે દયા દાખવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ