આત્મહત્યા / મહીસાગર: એવું તે શું દુખ પડ્યું કે ખેડૂતે પંચાયતની કચેરીમાં ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું?

Farmer committed suicide in mahisagar khanpur taluka panchayat office

દિલ્હીમાં 39 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને રોજના કેટલાય ખેડૂતો આપઘાત કરીને મરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એક હ્રદયદ્વાવક કિસ્સો સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ