બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / મનોરંજન / બોલિવૂડ / farm laws actress kangana ranaut remembering indira gandhi in facebook post
Premal
Last Updated: 03:01 PM, 20 November 2021
કંગનાએ ફેસબુક પોસ્ટમાં શું કહ્યું છે?
કંગનાએ હવે દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને યાદ કરીને તેમના વખાણ કર્યા છે. કંગનાએ કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ભલે આજે સરકારનો હાથ મરોડી રહ્યાં હોય. પરંતુ એક મહિલાને ભૂલી ના શકાય. એકમાત્ર મહિલા વડાપ્રધાને આ બધાને પોતાના પગ નીચે દબાવી દીધા હતા. કંગનાએ પોતાની ફેસબુક પોસ્ટમાં ઈન્દિરા ગાંધીની તસ્વીર શેર કરી લખ્યું, ખાલિસ્તાની આતંકવાદી ભલે આજે સરકારનો હાથ મરોડી રહ્યાં હોય. પરંતુ એક મહિલાને ના ભૂલવી જોઈએ.. એકમાત્ર મહિલા વડાપ્રધાને આ બધાને પોતાના પગ નીચે દબાવી દીધા હતા.. ઈન્દિરા ગાંધીએ પોતાના જીવની બાજી લગાવીને ખાલિસ્તાની આતંકવાદીઓને મચ્છરોની જેમ કચડી નાખ્યા હતા. પરંતુ દેશનું વિભાજન થવા દીધુ ન હતુ. તેમના મોતના દાયકા બાદ પણ આજે તેમના નામથી આ બધાને ધ્રુજારી ઉપડે છે. આવા લોકોને આવા જ ગુરૂ જોઈએ.
કંગનાએ દેશને ગણાવ્યો જેહાદી રાષ્ટ્ર!
મહત્વનું છે કે, ગઈકાલે કૃષિ કાયદા પરત ખેંચતા ભડકેલી કંગનાએ કહ્યું હતુ, જો સંસદમાં બનેલી સરકારના બદલે રસ્તા પર લોકોએ કાયદો બનાવવાનું શરૂ કરી દીધુ તો આ એક જેહાદી રાષ્ટ્ર છે. જે લોકો આવુ ઈચ્છતા હતા એવા બધા લોકોને અભિનંદન.
વડાપ્રધાને કૃષિ કાયદાને પરત લેવાની કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોના એક સમુહના વિરોધ બાદ 2020માં પસાર થયેલા ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert