ખુલાસો / લાખણીના કુડા ગામે એક જ પરિવારના 4 લોકોની હત્યા મામલે પોલીસે કર્યો પર્દાફાશ

Expose on Mass Murder Case in Banaskantha Lakhani Kuda Village

બનાસકાંઠાના લાખણીના કુડા ગામે એક પરિવારના 4 લોકોની હત્યાને લઈ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી. હત્યાને લઈ ચૌધરી સમાજના લોકોમા રોષ જોવા મળ્યો હતો. તેમજ જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડવાનું આશ્વાસન આપતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. સમાજના આગેવાનોની બે દિવસની સમજાવટ બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. ત્યારે આ 4 લોકોની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ