મધ્યપ્રદેશ / કોંગ્રેસના પૂર્વ CM કમલનાથનું નિવેદન: પેટાચૂંટણી પછી મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર...

Ex CM kamalnath says BJP will lose MP in next by elections

કમલનાથને મધ્યપ્રદેશમાં ચૂંટણીના પરિણામો બાદ સત્તા પલટવાથી અધવચ્ચેથી પોતાનું CMપદ છોડી દેવું પડ્યું હતું.  તેમણે દાવો કર્યો છે કે થોડા સમયમાં યોજાનાર પેટાચૂંટણીમાં કોંગ્રેસને 20 થી 22 સીટો મળશે. કમલનાથે એવો પણ દાવો કર્યો હતો કે પેટાચૂંટણી પછી રાજ્યમાં ભાજપની સરકાર નહીં રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ