રોચક / ઔરંગઝેબ પણ તોડાવી નહોતો શક્યો મૂર્તિ, ગુજરાતનાં કૃષ્ણભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું આ મંદિર

Even Aurangzeb could not break the idol of Srinathji know the history of the temple

કૃષ્ણમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે વાત કરીએ એવા મંદિરની જ્યાં ભગવાન સાત વર્ષના બાળક સ્વરુપમાં બિરાજમાન છે. ભક્તો અહીં ઘણી વાર ચાંદીના રમકડા પણ ભગવાનને ચઢાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ