બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Premal
Last Updated: 12:56 PM, 28 September 2022
ઈમરજન્સીમાં કંગના ભજવી રહી છે ઈન્દિરા ગાંધીનુ પાત્ર
પોસ્ટરમાં સતીશ કૌશિક બાબુ જી એટલેકે જગજીવન રામની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. કંગના રનોતની ફિલ્મ ઈમરજન્સીને લઇને સતત ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મમાં કંગના ઈન્દિરા ગાંધીનુ પાત્ર ભજવી રહી છે. તે ઈમરજન્સીને ડાયરેક્ટ પણ કરી રહી છે. ધીરે-ધીરે કરીને બોલીવુડ ક્વીન ફિલ્મની સ્ટારકાસ્ટનો ફર્સ્ટ લુક રિવીલ કર્યો છે. અનુપમ ખેર, શ્રેયસ તલપડે અને મહિમા ચૌધરી બાદ ઈમરજન્સીમાં સતીશ કૌશિકની એન્ટ્રી થઇ છે. સતીશ કૌશિક ફિલ્મમાં પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામની ભૂમિકામાં દેખાશે.
ઈમરજન્સીમાં સતીશ કૌશિક
કંગના રનોતે ઈમરજન્સીનુ નવુ પોસ્ટર શેર કર્યુ છે. પોસ્ટર શેર કરીને કંગનાએ જણાવ્યું કે ફિલ્મમાં સતીશ કૌશિક જગજીવન રામનુ પાત્ર ભજવી રહ્યાં છે. પોસ્ટરમાં સતીશ કૌશિક આ પાત્રમાં દેખાઈ રહ્યાં છે. તસ્વીર જોઇને પહેલી નજરમાં સતીશ કૌશિકને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. સતીશ કૌશિકનુ ઈન્ટ્રોડક્શન આપતા કંગના લખે છે, છેલ્લે પરંતુ કમ નહીં. ઈમરજન્સીમાં પાવરહાઉસ ટેલેન્ટ સતીશ કૌશિક જગજીવન રામ તરીકે પાત્ર ભજવશે. જગજીવન રામને બાબુજીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ઈતિહાસના સૌથી સન્માનિત રાજનેતાઓમાંથી એક હતા.
50 વર્ષ સુધી કરી હતી રાજનીતિ
દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામનો જન્મ બિહારના આરામાં થયો હતો. તેમણે પોતાની આખી રાજકીય કારકિર્દીમાં ગરીબોના હિતમાં કામ કર્યુ. આ જ કારણ હતુ કે તેમને ગરીબોના મસીહા પણ કહેવામાં આવતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert