બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Eight-year-old becomes youngest person charged with blasphemy in Pakistan

ઘટના / શું પાકિસ્તાનમાં 8 વર્ષના બાળકને થશે ફાંસીની સજા ? ઈશનિંદાનો કાયદો લાગુ પડાયો, બની આ ચોંકાવનારી ઘટના

Hiralal

Last Updated: 05:09 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં મદરેસાની લાઈબ્રેરીમાં પેશાબ કરવાના કથિત આરોપસર 8 વર્ષના છોકરાની સામે ઈશનિંદાનો કાયદા લાગુ પડાયો છે. આરોપ સાબિત થાય તો મોતની સજા પણ થઈ શકે.

  • પાકિસ્તાનમાં 8 વર્ષના છોકરાની સામે ઈશનિંદાનો કાયદા લાગુ પડાયો
  • બાળકે મદરેસાની લાઈબ્રેરીમાં પેશાબ કર્યો હોવાનો આરોપ 
  • આરોપ સાબિત થાય તો મોતની સજા પણ થઈ શકે 
  • કટ્ટરપંથીઓએ મોટાપાયે બબાલ શરુ કરી, બાળકને મોતની સજા કરવાની માગ 

પાકિસ્તાનમાં આ મુદ્દે ખૂબ બબાલ મચી છે. ઈતિહાસમાં પહેલી વાર આટલી નાની ઉંમરના બાળકની સામે ઈશનિંદાનો કાયદો લાગુ પડાયો છે. જો આ બાળક સામેના આરોપ સાબિત થાય તો મોતની સજા પણ થઈ શકે છે.

શું કર્યું 8 વર્ષના છોકરાએ
આરોપ છે કે આ બાળકે મદરેસાની લાઈબ્રેરીમાં પેશાબ કર્યો હતો. રહીમયાર ખાન જિલ્લાનો ભોંગ ક્ષેત્રમાં આવેલી મદરેસાની લાઈબ્રેરીમાં પેશાબની ઘટના બની.

માનસિક સ્થિતિ સારી ન હોવાનું લાગતા છોકરાને છોડી મૂકવામાં આવ્યો હોવાનો કેટલાક રિપોર્ટમાં દાવો કરાયો છે, બાળકને છોડી મૂકવાના સમાચાર વહેતા થયા બાદ કટ્ટરપંથીઓએ મોટાપાયે વિરોધ કરવાનું શરુ કર્યું હતું. ઘણા કટ્ટરપંથીઓેએ મંદિરમાં ઘુસીને મોટાપાયે તોડફોડ મચાવી હતી. કટ્ટરપંથીઓનું કહેવું છે કે આ બાળકે ઈશનિંદા કરી છે તેથી તેને મોતની સજા થવી જોઈએ. 

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાને આ ઘટનાની ટીકા કરી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાને આ ઘટનાની ટીકા કરી છે. તેમણે ટ્વિટર પર પ્રાંતના પોલીસ ચીફને આદેશ આપ્યો છે કે જે અધિકારીઓની લાપરવાહીને કારણે આ એટેક થયો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ