વાલીઓ લાચાર / કોરોનાકાળમાં શાળાઓમાં 25 ટકા ફી માફી મુદ્દે શિક્ષણમંત્રીનું મૌન, બિચારા મોંઘવારીનો માંર ઝીલતા વાલીઓનો મરો

Education Minister's silence on 25% fee waiver in schools during Corona period

ફી રેગ્યુલેશન કમિટી દ્વારા શાળાઓને 5 થી 15 ટકા સુધી ફી વધારવા માટે છૂટ આપવામાં આવી છે. જેને લઈને હવે FRC અને શાળા સંચાલકો સામે વાલીઓ લાચાર બની ગયા છે અને તેમને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ