પેટાચૂંટણી અંગે મંત્રી કુંવરજી બાવળિયાને ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બાવળિયાએ જણાવ્યું કે, પેટા ચૂંટણીમાં ભાજપ વધુ ફાયદો થશે. કલમ 370 નાબુદીથી પેટાચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. કારણ કે, દેશમાં સરકાર તરફી માહોલ ઉભો થયો છે. જેથી પેટાચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર જીત મેળવશે.