સાવધાન / એસિડીટીની દવા Ranitidine થી થઇ શકે છે કેન્સર, ડ્રગ કંટ્રોલરે આપી ચેતવણી

drug controller general of india says ranitidine under lens after carcinogen alert

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ એસિડીટીની દવા Ranitidine (રેનિટિડિન)ને લઇને ચેતવણી જારી કરતા કહ્યું છે કે એનાથી કેન્સરનું જોખમ છે. દવા બનાવનારી કંપનીઓને તરત એનું ઉત્પાદન રોકવા માટે કહ્યું, ડૉક્ટરોને સલાહ આપી કે દર્દીઓને દવા ના આપે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ