નિવેદન / 'ધવનને બહાર કરો અને કે.એલ.રાહુલની પાસે ઑપનિંગ કરાવો'

Drop Dhawan And Promote Kl Rahul To Opening Slot Says Krishnamachari Srikkanth

પૂર્વ ક્રિકેટર  કૃષ્ણામચારી શ્રીકાંતે રાજકોટ T20 ઇન્ટરનેશનલ માટે શિખર ધવન પર નિવેદન  આપ્યુ છે. તેમણે કહ્યુ કે, ''ખરાબ ફોર્મમાં રમી રહેલા ઑપનર શિખર ધવનને ટીમની બહાર કરવો જોઇએ અને કે.એલ.રાહુલને ઑપનિંગ સ્લોટમાં રમાડવો જોઇએ.'' આ સિવાય તેમણે કહ્યુ કે, જો T20 વર્લ્ડ કપ તમારા માઇન્ટમાં છે તો આ પ્રયોગ કરવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ