બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Donation of gold crown to Ambaji temple

દાતાર / મા અંબાના મંદિરને મળ્યું સોનાના મુગટનું દાન, અમદાવાદના ભક્તની દાતારી

Vishnu

Last Updated: 10:57 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદીરમાં દર વર્ષ સમયે સમયે સોનાના દાનનો અવિરત અખૂટ પ્રવાહ વહે છે આ વખત પણ દાન મોટા પ્રમાણમાં આવી રહ્યું છે

  • અંબાજી મંદિરને મળ્યું સોનાના મુગટનું દાન
  • અમદાવાદના ભક્તે 5.52 લાખના સોનાના મુગટનું દાન કર્યું

સુપ્રસિદ્ધ વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની એક નેમ છે અને કામગીરી થઈ રહી છે. અનેક ભક્તો સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે હવે બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરને સોનાના મુગટનું દાન મળ્યું છે. યાત્રાધામ અંબાજી ગોલ્ડન ટેમ્પલ તરીકે અગ્રેસર છે ત્યારે ભક્તો દ્વારા સોનાનું દાનનો અવિરત પ્રવાહ પણ જોવા મળી  રહ્યો છે.118.75 ગ્રામ આ મુકટનું વચન છે જેની કિમંત રૂપિયા 5 લાખ 52 હજાર છે. માં અંબાના અમદાવાદના ભક્તે સોનાના મુગટનું દાન કર્યું છે.

અંબાજી મંદિરમાં દાનનો અવિરત પ્રવાહ
શક્તિપીઠ અંબાજી માં શ્રદ્ધાળુઓએ દાનની સરવાણી વહાવી છે જે પ્રકારે શક્તિપીઠ અંબાજી નો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ માના દર્શન કરી રહ્યા છે ત્યારે માનો ભંડારો પણ ભક્તોએ છલકાયો છે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં અંબાજી મંદિરમાં 4 કરોડ 24 લાખનું દાન આવ્યું છે ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવા માટે 1 કિલો અને 937 ગ્રામ સોનાનો પણ દાન મળ્યું છે અંબાજી મંદિરમાં ભક્તો એ 85 કિલો ચાંદીનો પણ દાન કર્યું છે.

આગામી સમયમાં પણ અંબાજી મંદિરનો અને શક્તિપીઠ અંબાજીના જ આસપાસના વિસ્તારનો વિકાસ થનાર છે ત્યારે ભકતો પણ મોટીસંખ્યામાં મા અંબાના દર્શન કરી અને દાનની આનાથી પણ વધુ સરવાણી વહાવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ