બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Malay
Last Updated: 08:19 AM, 13 January 2023
હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય ધન રાશિમાંથી ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યદેવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. દાન પુષ્ણની દ્રષ્ટિએ મકરસંક્રાંતિનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પૂજા પાઠ, દાન કરવાથી પુણ્ય મળે છે. મકરસંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. દાન કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ મકરસંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ અને ફળદાયી છે.
ખીચડીનું દાન
મકરસંક્રાંતિના દિવસે ચોખા અને કાળી અડદની દાળની ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.
તલનું દાન
મકરસંક્રાંતિ પર કાળા તલથી બનેલી વસ્તુ દાન કરવાથી સૂર્યદેવ, ભગવાન વિષ્ણુજી અને શનિદેવ ત્રણેય પ્રસન્ન થાય છે. મકરસંક્રાંતિને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. કાળા તલના દાનથી દુર્ભાગ્ય દૂર થાય છે.
ગોળનું દાન
મકરસંક્રાંતિ પર ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ. ગોળનું દાન કરવાથી ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહોની કૃપા વરસે છે.
મીઠાનું દાન
શાસ્ત્રો અનુસાર, મકરસંક્રાંતિ પર મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે, તેથી આ દિવસે મીઠાનું દાન કરવું જોઈએ.
ઊની વસ્ત્રોનું દાન
જાતકની કુંડલીમાંથી શનિ અને રાહુના દોષ દૂર કરવા માટે મકરસંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદને ઊની કપડાનું દાન કરવું જોઈએ.
દેશી ઘીમાંથી બનેલી વાનગીઓનું દાન
ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે માનવામાં આવે છે, તેથી મકરસંક્રાંતિના દિવસે તમારું ભાગ્ય ચમકાવવા માટે દેશી દેશી ઘીથી બનેલી વાનગીઓનું દાન કરવું જોઈએ.
તેલનું દાન
મકરસંક્રાંતિના દિવસે શનિદેવના મંદિરમાં તેલ અર્પણ કરવું ખૂબ જ શુભ હોય છે. જેના કારણે શનિદેવની કૃપા બની રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
કાળી વસ્તુઓનું દાન
મકરસંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી તમામ પ્રકારના શનિદોષ અને રાહુ દોષ દૂર થાય છે. નવા કાળા કપડા, કાળા ધાબળા વગેરેનું દાન કરી શકો છો.
મગફળી અને રેવડીનું દાન
મકરસંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ ગરીબોને રેવડી અને મગફળીનું દાન કરવું જોઈએ.
પશુઓને ચારો ખવડાવો
મકરસંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાનું વિશેષ મહત્વ છે. જેના કારણે ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે.
દીપદાનનું મહત્વ
મકરસંક્રાંતિ પર દીપદાન ઘણું મહત્વ ધરાવે છે. આ દિવસે મંદિર અથવા પવિત્ર નદીમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ, તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ચોખાનું દાન
મકરસંક્રાંતિના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ચોખાનું દાન અક્ષય દાન છે. જેટલું દાન કરો છો, તેનાથી સૌ ગણું પ્રાપ્ત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News