ધર્મ / શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો આ દિવસે કરી લો શ્રાદ્ધ

Do Shradh Pooja on This Special Day If You forget the Tithi

અત્યારે શ્રાદ્ધનો અવસર ચાલી રહ્યો છે. આ સમયે હિંદુધર્મ અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માન્યતા છે કે શરીર નાશ પામ્યા બાદ પણ આત્મા અજર અમર રહે છે. તે પોતાના કાર્યોના ભોગ ભોગવવા માટે નાની યોનીઓમાં ભ્રમણ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ