કરો આરાધના / આજના દિવસે રૂપિયા સાથે જોડાયેલુ કામ ના કરશો, નહીંતર થશે ભારે નુકસાન, લક્ષ્મીજી થશે નારાજ

do not do this work related to money on friday there will be a huge loss and mother lakshmi will be angry

હિન્દુ ધર્મમાં અઠવાડિયામાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈ પણ દેવી-દેવતાને સમર્પિત કરવામાં આવે છે. આ સાથે આ દિવસને લઇને કેટલાંક નિયમ પણ જણાવવામાં આવ્યાં છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને તેની કૃપાથી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ