બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / diabetes patients should avoid eating these foods

ધ્યાન રાખો / ડાયાબિટીસના દર્દીઓએ માત્ર ગળ્યું જ નહીં, આ વસ્તુઓ પણ ભૂલથી ન ખાવી જોઈએ, કંટ્રોલ બહાર જતું રહેશે શુગર લેવલ

Premal

Last Updated: 11:28 AM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નબળી જીવનશૈલી અને ખોટા ખાનપાનના કારણે ડાયાબિટીસ થવુ સામાન્ય વાત થઇ ગઇ છે. જેમાં ડાયાબિટીસના દર્દીઓના લોહીમાં ગ્લૂકોઝનું લેવલ વધી જાય છે. જો ડાયાબિટીસના દર્દીઓનું લાંબા સમય સુધી બ્લડ શુગર લેવલ હાઈ રહે છે તો તે શરીરના અનેક ભાગને પ્રભાવિત કરી શકે છે.

  • ડાયાબિટીસના દર્દીઓએ આ ફૂડ્સનું સેવન ના કરવુ જોઈએ
  • આ વાનગી ખાવાથી દર્દીઓનું બ્લડ શુગર લેવલ હાઈ રહેશે
  • આ ઉપરાંત રક્ત વાહિકાઓને પણ નુકસાન પહોંચાડી શકે

શક્કરિયા

જેમ કે કિડની-આંખો સંબંધિત મુશ્કેલી, હાર્ટની બિમારી વગેરે. ત્યાં સુધી કે રક્ત વાહિકાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે, જેના કારણે તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હાઈ હોય છે. આ સિવાય તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે, જે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ શક્કરિયાનું સેવન ના કરે. 

લીલા વટાણા

જો ડાયાબિટીસના દર્દીઓ તેનુ શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માંગે છે તો લીલા વટાણાનું સેવન ના કરે. કારણકે તેમાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે, જે શુગર લેવલને વધારી શકે છે. 

મકાઈ

આમ તો મકાઈ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ તેનુ સેવન બિલ્કુલ ના કરવુ જોઈએ. જેમાં કાર્બોહાઈડ્રેટ વધુ અને ફાઈબર ઓછુ જોવા મળે છે. એવામાં ઓછુ ફાઈબર અને વધુ કાર્બોહાઈડ્રેટનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. 

સ્ટાર્ચયુક્ત શાકભાજી

ડાયાબિટીસના દર્દીઓએ અમુક શાકભાજીનુ સેવન કરવાથી બચવુ જોઈએ. કારણકે અમુક શાકભાજી સ્ટાર્ચ યુક્ત હોય છે, જેમકે વટાણા, મકાઈ વગેરે. જેનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધવાનુ જોખમ બન્યું રહે છે. 

ફાસ્ટફૂડ

ડાયાબિટીસના દર્દીઓએ ફાસ્ટ ફૂડનું સેવન પણ બિલ્કુલ ના કરવુ જોઈએ. જેમકે બર્ગર, પિત્ઝા, ફ્રાઈડ વગેરે વસ્તુઓ. આ બધી વસ્તુમાં કાર્બોહાઈડ્રેટ અને કેલેરી વધુ માત્રામાં આવે છે, જે શુગર લેવલને પ્રભાવિત કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ