બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Diabetes control natural home remedies Diabetics should take this item regularly

Health Tips / ડાયાબિટીસના દર્દીએ નિયમિત કરવું જોઈએ આ વસ્તુનું સેવન, જડમૂળમાંથી નાબુદ થઇ જશે શુગર..

Megha

Last Updated: 05:59 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુગર જડમૂળમાંથી નાબુદ કરવા કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું રોજ સવારે ખાલી પેટે પાણી અથવા દૂધ સાથે સેવન કરવાથી તુરંત ફાયદો દેખાશે.

  • ડાયાબિટીસના દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે
  • કાળા જાંબુના ઠળિયાને ડાયાબિટીસ માટે રામબાણ કહેવાય
  • ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા અંજીરના પાંદડાનું કરો સેવન 

આજકાલ લોકોની જે જીવનશૈલી છે એ પરથી લોકો વધુને વધુ બીમારીનો ભોગ બની રહ્યા છે. તેમાંથી સૌથી વધુ ભોગ ડાયાબિટીસની બીમારીનો બની રહ્યા છે અને આપણા વડીલોના કહેવા મુજબ આ એક એવી બીમારી છે જે ક્યારેય પૂરી રીતે આપણા શરીરને છોડીને નથી જતી. જો કે એમની આ વાત સો ટકા સાચી નથી. કોઈ પણ એવી બીમારીઓ નથી હોતી જેમાં સરખી કાળજી લેવા પર તેને જડમૂળમાંથી નાબુદ ન કરી શકાય. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનાં દર્દીઓને હંમેશા તેના બ્લડ શુગરને કંટ્રોલમાં કરવાની ચિંતા લાગી રહે છે. તેમને દરરોજ ઘણી દવાઓનું સેવન પણ કરવું પડે છે જેની સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડે છે. એવામાં થોડા એવા આયુર્વેદિક ઉપાય છે જે કરવાથી ધીરે ધીરે શરીરમાંથી શુગરની સમસ્યા હંમેશા માટે નાબુદ થઇ જાય છે. આજે અમે તમને ડાયાબીટીસને કેવીર રીતે મૂળમાંથી કાઢીને શુગર ફ્રી રહેવું એના વિશે થોડા નુસખા જણાવી રહ્યા છીએ. 

કાળા જાંબુના ઠળિયા
કાળા જાંબુના ઠળિયાથી ડાયાબિટીસના દર્દીઓનો ઈલાજ શક્ય છે. કાળા જાંબુના ઠળિયાને ડાયાબિટીસ માટે રામબાણ કહેવાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે કાળા જાંબુના ઠળિયામાં જંબોલીન અને જંસોબિન નામના પોષકતત્વો હોય છે જે શરીરમાં બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દરરોજ તમે તેનુ સેવન કરશો તો શુગર જડમૂળમાંથી નાબુદ થઇ શકે છે. કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું રોજ સવારે ખાલી પેટે પાણી અથવા દૂધ સાથે સેવન કરવાથી તુરંત ફાયદો દેખાશે. જો તમે દૂધ કે પાણી સાથે કાળા જાંબુના ઠળિયાના પાઉડરનું સેવન નથી કરવા માંગતા તો તમે તેની સ્મુધિ બનાવીને અથવા તો કોઈ મિલ્કશેકમાં મિક્સ કરીને પણ પી શકો છો. 

અંજીરના પાંદડા 
શું તમે જાણો છો કે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવામાં અંજીરના પાંદડા પણ ઘણા કારગર સાબિત થાય છે. રોજ સવારે ખાલી પેટે તમારે અંજીરના પાંદડા ચાવવા જોઈએ અથવા તો પાણીમાં ઉકાળી તમે એ પાણીનું સેવન પણ કરી શકો છો. 

મેથી 
મેથી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછી નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા કે જડમૂળમાંથી નાબુદ કરવા માટે એક કારગર ઈલાજ સાબિત થઇ છે. એ માટે તમારે નિયમિતપણે મેથીનું સેવન કરવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ