ગુરુ પૂર્ણિમા / ધર્મ ચક્ર દિન : PM આજે વીડિયો સંદેશ આપશે, રાષ્ટ્રપતિ કરશે આ કાર્યક્રમનું ઉદ્ધાટન

dharam chakra day pm modi will give video message today program in rashtrapatibhaWan

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અષાઢ પૂર્ણિમા / ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધના ઉપદેશો અને તેમના દ્વારા બતાવેલા અષ્ટ માર્ગ પર ચાલવા પર વિશેષ ભાર મૂકતા વીડિયો સંદેશ આપશે. જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે રાષ્ટ્રપતિ ભવનથી ધર્મચક્ર દિનનું ઉદઘાટન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ