બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Premal
Last Updated: 11:48 AM, 30 November 2022
દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનુ વિશેષ મહત્વ
હિન્દુ ધર્મમાં અલગ પ્રકારથી દેવી-દેવતાઓની પૂજા થાય છે. ધાર્મિક સ્થળો પર દેવોને અગરબત્તી, ફૂલ, ધ્વજ, નારિયેળ અને પ્રસાદ ચઢાવવામાં આવે છે અને ભગવાનની પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમાને ફેરી લગાવવી પણ કહે છે. કોઈ પણ દેવી-દેવતાની ઉપાસનામાં પરિક્રમાનુ વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે પરિક્રમા વગર પૂજા અધૂરી રહી જાય છે. જાણીતા પંડિતનુ કહેવુ છે કે પરિક્રમા ભગવાનની સાધના કરવાની એક પ્રક્રિયા છે, જેનાથી દેવો પ્રસન્ન થાય છે અને દરેક સંકટોનુ નિવારણ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં દરેક દેવોની પરિક્રમા કરવાના વિશેષ નિયમ જણાવવામાં આવ્યાં છે. એવામાં નિયમો મુજબ પરિક્રમા કરવી જોઈએ.
પરિક્રમાના નિયમ અને લાભ
શાસ્ત્રો મુજબ, ધાર્મિક સ્થળો પર દંડવત પરિક્રમા કરવાથી અશ્વમેઘ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. કોઈ પણ દેવોની મૂર્તિની પરિક્રમા શરૂ કર્યા બાદ તેને અધૂરી ના છોડવી જોઈએ અને જ્યાંથી પ્રારંભ કર્યો છે ત્યાં પ્રદક્ષિણા પૂરી કરવી જોઈએ. પરિક્રમા સમયે એકદમ શાંત રહો, કોઈની સાથે વાત ના કરવી જોઈએ અને જે દેવોની પરિક્રમા કરી રહ્યાં છો તેનુ ધ્યાન કરવુ જોઈએ.
કયા દેવોની કેટલી પરિક્રમા કરો
જ્યોતિષ શાસ્ત્રો મુજબ, જે રીતે બધા દેવોની પૂજા વિધિ અલગ-અલગ હોય છે, એ રીતે દેવોની પરિક્રમાનુ અલગ-અલગ વિધાન હોય છે. ભગવાન શિવની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. કારણકે સોમ સૂત્રને પાર કરવુ ઉચિત હોતુ નથી. શિવલિંગમાંથી દૂધ અને જળની ધારા જ્યા વહે છે તેને સોમ સૂત્ર કહે છે, જેને પાર કરવુ યોગ્ય ગણાતુ નથી. આ રીતે સૂર્ય ભગવાનની સાત વખત પરિક્રમા કરવી જોઈએ અને આ સાથે સૂર્ય દેવના મંત્રોનો જાપ કરવો જોઈએ. માં દુર્ગાની માત્ર એક પરિક્રમા કરવામાં આવે છે. આ રીતે ભગવાન ગણેશની પ્રદક્ષિણા ત્રણ વખત કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પરિક્રમા ચાર વખત કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news