લૉકડાઉન / દિલ્હી સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સના મુસાફરો માટે જાહેર કરી ગાઇડલાઇન, ક્વૉરન્ટીનથી આ લોકોને મળશે છૂટ

delhi government issued guidelines for domestic air travelers quarantine not necessary

દિલ્હી સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન મુજબ, ફ્લાઇટના મુસાફરોને ફરજિયાત ક્વૉરન્ટીન કરાશે નહીં. જે મુસાફરોમાં લક્ષણો નથી દેખાતા તેમને સલાહ આપવામાં આવે છે કે આવનારા 14 દિવસ સુધી પોતાના સ્વાસ્થ્યને મોનિટર કરે. જો તેમનામાં કોઇ લક્ષણ દેખાય છે તો તેઓ તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ સર્વિલાન્સ ઓફિસરને સૂચના આપે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ